મુખ્ય પૃષ્ઠ
> ગુજરાતી શાયરી > રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે…
રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે…
રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે,
તૂટેલા દિલ થી હસવું પડે છે,
ફેરવી નાખીએ અમે દુનિયા નો નકશો,
પણ મંદિરો માં ગોઠવેલા પથ્થરો નડે છે.
રડવું કેમ ? તમારા સૌગંધ નડે છે,
તૂટેલા દિલ થી હસવું પડે છે,
ફેરવી નાખીએ અમે દુનિયા નો નકશો,
પણ મંદિરો માં ગોઠવેલા પથ્થરો નડે છે.
wonderful !
http://www.aagaman.wordpress.com
Mayur
nice dear good keep it up
Hi,
Kharekhar khub j saras che !!
wah……..su vat che ???……
mandir ma patthar nathi hota tya to sakshat bhagvan hoy che mind well