Archive

Archive for સપ્ટેમ્બર, 2009

આજ નો સુવિચાર – ૧૪-૦૯-૨૦૦૯

સપ્ટેમ્બર 14, 2009 5 comments

પોતાનાં વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબરો ભરેલી છે.

કોણ કહે છે ભગવાન …..

સપ્ટેમ્બર 12, 2009 3 comments

કોણ કહે છે ભગવાન ના ઘરે અંધેર છે,
સુખ અને દુખ તો છે ઈશ્વર ની પ્રસાદી,
બાકી તો માનવી ની સમજ સમજ માં ફેર છે..

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા…

સપ્ટેમ્બર 12, 2009 12 comments

નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે,
અધૂરા સપના અને અધુરી લાગણી ઓ કરતા અધૂરું હોમવર્ક અને તૂટેલા રમકડાં વધુ સારા હતા !!

જીવન મારું અધૂરું રહી ગયું !!

સપ્ટેમ્બર 12, 2009 6 comments

જીવન મારું અધૂરું રહી ગયું,
પ્રેમ નું પાનું કોરું રહી ગયું,
શાહી તૈયાર કરી હતી મેં મારા લોહી ની,
પણ હસ્તાક્ષર કોઈ બીજું કરી ગયું..

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો !!

સપ્ટેમ્બર 12, 2009 15 comments

પ્રેમ માં કોઈ ની પરીક્ષા ના લેશો જે નિભાવી ના શકો એવી શરત ના કરશો,
જેને તમારા વગર જીવવા ની આદત જ નથી તેને વધુ જીવવા ની દુવા ના આપશો….